Well come My friends to my Page

Showing posts with label આયુર્વેદ..એટલે શું. Show all posts
Showing posts with label આયુર્વેદ..એટલે શું. Show all posts

Saturday, January 4, 2014

રોજ કરો આ 9 સરળ કામ, દૂર રહેશે ટેન્શન


રોજ કરો આ 9 સરળ કામ, દૂર રહેશે ટેન્શન


શાસ્ત્રોની વાતો પર વિચાર કરો તો કળીયુગ એવો કાળ છે, જેમાં કામનાઓ તથા અપેક્ષાઓને કારણથી માણસને આંતરિક તાણ, અસંતોષ તથા અશાંતિ અને બહારથી શારીરિક સમસ્યાઓ હાવી થઈ જાય છે. તેનાથી કોઈ નિર્લેપ નથી રહી શકતું. પણ જીવનની સફળતા તથા સાર્થકતા ખરાબને સારો અને પ્રતિકૂળને અનુકૂળ બનાવી દે છે. કારણ છે કે શાસ્ત્ર વ્યવહાર અને સ્વભાવમાં આજીવન એવી વાતોને અપનાવી સમજ આપે છે, જેના દોષથી તમામ નિષ્ફળતા, દુઃખ કે વિઘ્નોનો સામનો કરવો પડે છે. પરંતુ અહં કે સ્વાર્થના કારણે વાતોને આપણે ધ્યાન આપતા નથી. 

પરિવાર કે કાર્યક્ષેત્રમાં બોસ બનીને કે પછી નાના પદ પર રહીને પણ તમે તમારા લક્ષ્યને મેળવવામાં નિષ્ફળ રહો છો. આવું થતું હોય તો હિન્દુધર્મગ્રંથમાં જણાવવામાં આવેલી 9 વાતો પર ખાસ ધ્યાન આપો. લખકવામાં આવ્યું છે કે

तमुवाच मुनिर्धीमान् दयाधर्मप्रपोषाणम्। निर्भयस्य समं दानं न भूतं न भविष्यति। 

अनर्हान् दण्डमादद्यादर्हपूजाफलं भजेत्। मित्रता गोद्विजे नित्यं समता दण्डनिग्रहे। 

सत्यता सुरपूजायां दमता गुरुपूजने। मृदुता दानसमये संतष्टिर्निन्द्यकर्मणि।। 

વાતોને સરળ રીતે સમજો તો નીચે લખેલી 9 વાતોને દરરોજ દિનચર્યામાં જરૂર અપનાવી લો. 

- દયાભવ રાખો. સારા, જરૂરીયાતો વાળા લોકોને સાથ આપો. 

-
ખોટા કામ તથા ખોટી વાતોને ક્યારે અપનાવો. દ્વેષ રાખો. 

-
કોઈ પણ ભૂલના દંડને લઈને પક્ષપાત કરો. 

-
સ્વાર્થ, કપટ છોડીને શ્રદ્ધા, ભક્તિથી દેવ પૂજા કરો. 

-
વિદ્વાનો તથા મોટાનું સન્માન કરો. તેની સેવામાં મનને પવિત્ર, સમર્પિત અને નિર્વાર્થ રાખો. 

-
વિનમ્રતાથી દાન કરો. 

-
જાણે-અજાણે થયેલા નાના એવા ખોટા કામને પણ મોટી ભૂલ માનો, સ્વીકાર કરો તથા તે ભૂલ ફરી કરો. 

-
તમારામાં તાકાતની સાથે ક્ષમાભાવના રાખો. તાકાતનો ઉપયોગ બીજાને ભયમુક્ત કરવામાં કરો, કે ભયભીત કરવામાં

-
ધાર્મિક નજરથી ગાય તથા બ્રાહ્મણની સાથે દરેક માણસને બ્રહ્મ કે ભગવાનના રૂપમાં માન પૂરું સન્માન આપો. 





Friday, August 23, 2013

આયુર્વેદ..એટલે શું


આયુર્વેદ

Ayurveda
Ayurveda











સૌથી પ્રાચીન,વ્યાધિને મટાડતાં શાસ્ત્ર તરીકે આયુર્વેદને ઓળખવામાં આવે છે. આ એક "જીવન જીવવાનું શાસ્ત્ર" છે. આ શાસ્ત્રનો ઉદભવ ભારતમાં ૫૦૦૦ વર્ષ પુર્વે થયો હતો. ઘણાં શતકથી પાંપાકિ મૌખિક પધ્ધ્તિથી વિવિધ ઋષી/મુનીઓએ આપણા શિષ્યો માટે આ શાસ્ત્ર લખીને કે છાપીને રાખવામાં આવ્યો. પરંતુ તેના કેટલાક વિભાગો આપણી પાસે ઉપલ્બધ નથી. પરદેશોમાં વપરાતો નૈસર્ગિક ઉપચાર મૂળ આયુર્વેદનો છે. આ પહેલુ શાસ્ત્ર છે જેમાં શરીરના અને આત્માના સહાયથી વ્યાધિને દુર કરવામાં આવેં છે. આયુર્વેદને જીવનનું શાસ્ત્ર છે. જે વેદ અને વિદ્વાન, યોગી અને ગુરુઓએ સંભાળીને રાખેલ આ શાસ્ત્ર વનસ્પતી વર્ગ, પ્રાણિવર્ગ અને પર્યાવરણ પર આધારિત છે. 




આયુર્વેદનો સાચો અર્થ

વ્યુત્પત્તિશાસ્ત્ર અનુસાર આયુર્વેદ આ શબ્દ બે મુળભૂત કલ્પના પરથી તૈયાર થયો છે - આયુ અને વેદ. આયુ એટ્લે આયુષ્ય અને વેદ એટ્લે જ્ઞાન કે શાસ્ત્ર. આયુર્વેદમાં બીમારી/રોગ થવાથી બચવા તથા યોગ્ય અને સારો વનૌષધોનો ઉપયોગ કરવાં ઉપર મહત્વ આપે છે. આ શાસ્ત્ર આરોગ્યને સંતુલિત રાખવામાં મદદ કરે છે. આયુર્વેદ અનુસાર જીવન એટલે જ્ઞાન, મન, શરીર તથા આત્માનું એકત્રીકરણ છે આના ઉપરથી એવું સિધ્દ થાય છે કે આયુર્વેદ એ ફક્ત શરીરના લક્ષણો પૂરતો મર્યાદીત નથી. આધ્યાત્મિક, માનસિક, તથા સામાજિક સ્તરનું શાસ્ત્ર છે. જે તંદુરુસ્તી તથા આરોગ્યપૂર્ણ જીવન જીવવાનું આ એક સૌથી સુંદર/સરળ માર્ગ છે. 
Ayurveda
Ayurveda
આયુર્વેદ (ઉચ્ચાર-aa-yoor-vey-da) એક પ્રાચીન ભારતીયનું વૈદય શાસ્ત્ર છે. આ એક નૈસર્ગિક આરોગ્યનું લાક્ષણિક પધ્ધતી છે. આ શાસ્ત્ર શારીરિક, માનસિક અને ભાવનાશીલ આરોગ્યને નિસર્ગ (પ્રક્રુતિ) ના સહાયથી ટકાવી રાખવામાં મદદ કરે છે. આ એક પરીપુર્ણ શાસ્ત્ર છે. જે ફક્ત રોગથી પીડાતા લોકોને માર્ગદર્શન આપે છે એવું નથી સુદ્ર્ઢ લોકો માટે પણ ઉપલબ્ધ છે. આમાં વિવિધ શાસ્ત્રોનો સમાવેશ થયો છે. ઉ.દા. ઔષધોપચાર, સ્ત્રીરોગ, બાળરોગ, શસ્ત્રક્રિયા, શાસ્ત્ર પદાર્થ અને તારૂણ્ય ટકાવી રાખતા ઔષધો (જિયુવ્હેનેશન), આધુનિક વૈધકિય શાસ્ત્ર એ જે રિતે રોગના લક્ષણોને ભાન આપે છે. તેમ આયુર્વેદ એ રોગના મૂળને નૈસર્ગિક ઉપચારના મદદથી રોગ અને રોગના મુળને નષ્ટ કરી દર્દીની પ્રતીકારક શક્તિ વધારે છે. 

આયુર્વેદમાં પ્રત્યેક દર્દીની પ્રક્રુતિ અનુસાર ઉપચાર કરવામાં આવે છે. જયા શરીરમાં થોડા પ્રમાણમાં તણાવ અને ઉર્જાસ્ત્રોત સમતોલ હોય ત્યા શરીરની નૈસર્ગિક સંરક્ષણ વ્યવસ્થા પણ કાર્યક્ષમ હોય છે. અને સહજ રિતે તે રોગ પ્રતિકાર કરિ શકે છેં. આમાં નૈસર્ગિક વનઔષધો અને ખનિજ પદાર્થોનું રિફાઈન્ડ સ્વરુપમાં ઉપયોગ કરવામાં આવે છે. આ કારણને લીધે તેમાં કોઇ જાતનો ભય કે આડ અસર થતી નથી. ઘણાં લોકોનું કહેવૂં છે કે આયુર્વેદ અતિપ્રાચીન અને પ્રગતિશીલ નૈસર્ગિક શાસ્ત્ર છે.