Well come My friends to my Page

Showing posts with label એરોમા થેરપી..ગન્ધોપ્ચાર પદ્ધતિ. Show all posts
Showing posts with label એરોમા થેરપી..ગન્ધોપ્ચાર પદ્ધતિ. Show all posts

Friday, August 23, 2013

એરોમા થેરપી..ગન્ધોપ્ચાર પદ્ધતિ


એરોમા થેરપી


Aromatherapy


ગંધોપચાર પધ્ધતિ

Aromatherapy
"દિવસ હોય કે રાત તમારા જીવનમાં આનંદ જેવા કે ફુલોને સુંગધીત વનસ્પતીનો સુંગધ, જો તમે જીવનનો સ્વાગત કરવાં માટે તૈયાર છો- એજ તમારો વિજય છે. નિસર્ગ એ તમારો છે. અભિનંદન!

શરીર અને મન એકત્રિત થઈ કાર્ય કરતાં હોવાને લીધે આવતો તાણ(તનાવ) શારીરિક તથા મનોભાવના લક્ષ્ણોને દેખાડે છે. તમે હતાશ હશો અથવા તમારા માનસ પર દબાણ હોય તો તમને માંથાનો દુ:ખાવો અથવા અપ઼ચનનો ત્રાસ વર્તાય આવે છે. અથવા સતત સંસર્ગ (બીમારીનો ચેપ) થાય. તમને અસ્વસ્થપણા, ત્રાસદાયક કે ઉઘમાં તકલીફ નિર્માણ થાય.
વિવિધ લક્ષણોમાં ઉપચારની જુદી-જુદી પધ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે જેમાંની એક છે ઓમાં થેરપી (ગંધોપચાર પધ્ધતિ). જેમાં મગજ, મન અને લાગાણી( ભાવનાવશ) ઓ પર ઉપચાર કરવામાં આવે છે. ગંધોપચાર (ઓમા થેરપી) એટલે સુંગધનો ઉપયોગ કરી તેમઝ વિવિધ ભાગોમાંથી ઉદા. તરીકે ફુલોફલો, થડ, મૂળ વગૈરે માંથી કાઠવામાં આવેલ તેલનો ઉપયોગ કરીને દર્દીનો રોગ અથવા સ્વાસ્થયની સુધારણા માટે કરી શકાય.

આ ઉપચાર શરીરમાં આંતરિક અને બાહય ભાગોમાં કરવામાં આવે છે તેનો ઉર્દેશ્ય ફક્ત શરીર અને મનનું સંતુલન બનાવી રાખવું. તેની સર્વસાધારણ પરિસ્થિતીમાં શરીર સુધારો થવાને લીધે માણસને રોગ પ્રતિકારક ઓછું કરવું પડે છે. ઓમા થેરપી શરીરને પૂર્વવત્ત અને પુનનિર્માણ કરવામાં મદદ કરે છે.

સુંગધી વસ્તુઓનો શોધ કરવાં માટે ઈ.સ. ૪૫૦૦ માં પાછળ જવું પડશે. સેંકડો વર્ષ પૂર્વી આવશ્યક તેલ ભારત અને ચીનમાં તૈયાર કરવામાં આવતો હતો. ઈજિપ્ત, ગ્રીક, રોમન, લોકો પછીથી તેનો ઉપયોગ કરવા લાગ્યા. લગભગ ૧૦ કે ૧૨ વર્ષના દશકમાં અનેક લોકોએ ઉપયોગ કહયો. ૧૩ માં શતકમાં ઇન્ગિંલેંડમાલેંમા તેનો ઉપયોગ થયો.