આધુનિક માનુનીઓ હવે
ખુબ હેલ્થ કોન્સીયસ થઈ ગઈ છે.હંમેશા એક જ ચિંતામાં હોય કે શુ ખાવુ અને શું ન
ખાવુ.જો વધારે ખાવામાં આવે તે શરીરની સુંદરતા હણાઈ જાય અને ઓછુ ખાય તો બીમારીઓમાં
સપડાય.તમારે સ્વસ્થ રહેવુ હોય અને સાથે શરીરને પણ સ્લીમ બનાવવુ હોય તો ધ્યાન આપો
અહી આપાવમાં આવેલી 7 એવી ટીપ્સ પર જે તમારી કાયાને સેકસી બનાવશે. આગળ જાણો કઈ છે આ 7 ટીપ્સ ને તમારે અનુસરવાની છે...
હાઈ બ્લડ પ્રેશર એક
સામાન્ય સમસ્યા છે જેનાથી લગભગ મોટાભાગના લોકો પરેશાન રહે છે,પણ આ બ્લડ પ્રેશર શુ છે?રક્ત નલીકાઓમાંની
દીવાલો દ્વારા દબાણ થવાની ક્રિયાને હાઈ બલ્જ પ્રેશર કેહવામાં આવે છે.આ સમસ્યામાં
ચક્કર આવવા,શરીરે સોજા ચડી જવા જેવા લક્ષ્ણો જોવા મળે છે.આ બીમારી લગભગ 35 બાદ લાગુ પડતી હોવાનુ તબીબોનુ માનવુ છે. આગળ જાણો આ હાઈ બલ્ડ
પ્રેશરને કંટ્રોલમા રાખવાના ઉપાયો વિશે...
ભારતીય રસોડામાં
ડુંગળી અભિન્ન અંગ માનવમાં આવે છે.પણ શું તમે એ જાણો છો કે ડુંગળીમાં સમાયેલા છે
ભરપુર ઔષધીય ગુણો.મોટાભાગની વાનગીમાં ડુંગળીનો ઉપયોગ કોઈને કોઈ રીતે થતો રહે છે,અને એમાંય સલાડ તો ડુંગળી વગર અધુર જ ગણાય.આજે જાણો ડુંગળીના
પારંપારિક નુસખા જે તમને બનાવશે સ્વાસ્થ અને મોટામાં મોટી બીમારીથી અપાવશે
છુટકારો. આગળ જાણો ડુંગળીના ઔષધીય ગુણો વિશે...
આપણી આસપાસ અનેક
વૃક્ષો, ફળ અને ફૂલ હોય છે, જેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી સ્વાસ્થય
સારું રહે છે. હવે એ સમય આવી ચુક્યો છે કે અંગ્રેજી દવા ખાઈને એક બીમારી સારી કરી
બીજી બીમારીઓ નોતરવા કરતા પ્રાકૃત્તિક દવા કરીને રોગને સમૂળગો નાશ કરવો અને કાયમ
માટે સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવું. હિન્દુસ્તાની પારંપારિક જ્ઞાન વર્ષો જુનો એવો ખજાનો
છે કેજેનાથી અત્યાર સુધી સાચી રીતે અપનાવવામાં આવ્યું નથી....
મોટાભાગે આપણે
ચેહરાને વધારે મહત્વ આપીએ છીએ અને ગરદનની સુંદરતા અંગે બેદરકારી સેવીએ છીએ.ચહેરો
ગમેતેટલો સુંદર હોય પણ ગરદનનો રંગ ચેહરા કરતા અલગ પડતો હોય તો આપણી ઉપેક્ષા સામે
તરી આવે છે.ગરદન પણ આપણા શરીરનુ મહત્વનુ અંગ છે.ચહેરા બાદ કોઈની પણ નજર સીધી ગરદન
પર જાય છે.માટે ગરદનનુ સૌંદર્ય પણ જળાવવુ જરૂરી છે.તેના માટે અહી આપેલી ટીપ્સ
અપનાવશો તમારી આ સમસ્યા પણ થઈ જશે ગાયબ. આગળ જાણો ગરદનની...
આયુર્વેદિક એક એવી
પધ્ધતિ છે જેને આચાર્યોએ 'ગંડૂષકર્મ' નામ આપવામાં આવ્યુ છે ,કારણ કે આ પધ્ધિતિ
અપનાવ્યા બાદ ખુબ સારા અને સકારાત્મક પરિણામો પ્રાપ્ત થાય છે.આમાંની એક પધ્ધતિ છે
ઓઈલ-પુલિંગ જેનો સતત ચાલીસથી પચાસ દિવસ સુધી પ્રયોગ કરવામાં આવે તો મોટોમાં મોટી
બીમારીઓ પણ થાય છે દુર. આગળ જાણો શું છે આ ઓઈલ-પુલિંગ પધ્ધિત અને તેનાથી કેવી
બીમારીઓ થાય છે દુર...
તમે એ માની શકો કે એક
જ અઠવાડિયામાં તમારુ વજન 10 કિલો જેટલુ ઘટે શકે છે.આ વાત તમને થોડી અતિશોયુક્તિ ભરેલી લાગશે,પણ હા આ શક્ય છે,પણ તેના માટે તમારે ફરિયાજત પણે વધારાનો
ખોરાક છોડવો પડશે,અને મન મક્કમ રાખીને અહી જણાવેલ તમામ ટીપ્સ અપનાવે અને જુઓ તેનો
ચમત્કાર કેવી રીતે તમે 10 દિવસમાં 10 કિલો વજન ઉતારી મેળવી શકાય છે આકર્ષક ફિગર. આગળ જાણો 10 દિવસમાં દસ કિલો વજન ઉતારવાની સ્પેશયલ ટીપ્સ વિશે...
વિજ્ઞાન જગતના સંશોધન
પહેલા અને ત્યાર પછી પણ ઘણાં સમય સુધી વૃક્ષને જીવિત માનવામાં આવતા રહ્યા અને પછી
જેમ જેમ વિજ્ઞાન અને આધુનિકતાએ પ્રવેશ કર્યો ત્યારે એક એક ઝાડના જીવનચક્ર વિશેની
જાણકારી અને અનોખા ગુણોના સંદર્ભમાં નવીન જાણકારીઓ મળવા લાગી. એક અરસા સુધી
સામાન્ય લોકોને માત્ર એટલી જ જાણ હતી કે ઝાડ શ્વાસની ક્રિયાથી બધા જીવ-જંતુઓ માટે
પ્રાણદાયી ઓક્સીજન ગેસ આપે છે બસ, પણ સમયની સાથે...
સૌથી ખાટા અને
તંદુરસ્ત વસ્તુની વાત આવે એટલે લીંબુ પહેલા યાદ આવી જાય.લીંબુનો પ્રયોગ ચેહેરાની
ત્વચાને પોષણ આપવાથી લઈને વજન ઉતારવા સુધીનુ કામ કરી શકે છે.આ એક એવુ ફળ છે જે
રણમાં મળી જાય અને બપોરના ધોમધમખતા તાપમાં પણ આપણને આપે તાજગી.ગરમીમાં રજ એક ગ્લાસ
લીંબુ પાણી પીવાથી તંદુરસ્ત રહી શકાય છે. ઓગળ જાણો લીંબુ પાણીના સ્વાસ્થ્ય વર્ધક
ફાયદાઓ વિશે..
ગરમીમાં રાહત પામવા
માટે કોલ્ડડ્રિંકને વધારે સૌથી સારો વિકલ્પ માનવામાં આવે છે,પણ સાચી રીતે સૌથી સારો વિકલ્પ પાણી જ છે.કોલ્ડડ્રિંક એવુ પીણુ છે જે
માત્ર સ્વાદમાં જ સારુ લાગે છે.શરીરને તે ફાયદો નહી પણ નુકસાન પોહચાડે છે.આમાં કોઈ
પોષક તત્વો નથી હોતા.આ ઉપરાંત ઘણા રસાયણો તેમાં ભળેલા હોય છે,જે સ્વાસ્થ્યને નુકસાન પહોચાડે છે.આ ડ્રિંકસ તરસ નથી છુપાવતા પણ
બીમારીઓને નોતરે છે. આગળ જાણો ઠંડા...
વજન ઉતારવાની વાત આવે
એટલે આપણે સૌથી પહેલા ડાયેટ ફુડને ફોલો કરવાનો નિર્ણય કરીએ છીએ.શું તમે એ જોણો છો
કે ઘણી વખતે તમારા ડાયેટ ફુડ કામ નથી કરતા હોતા,આમ થવા પાછળના
કરાણોથી તમે કદાચ અજાણ હશો.ઘણી વખતે તમને એવો વિચાર પણ આવતો હશે કે ડાયટ ફુડ ફોલો
કરવા છત્તા કેમ વજન ઉતરતુ નથી.આની પાછળ રહેલા છે અનેક કારણો.અહી જણાવવામાં આવ્યા
છે એવા 6 કારણો જેનાથી તમારુ ડાયેટ કામ નથી કરતુ. આગળ જાણો આવા 6 કારણો...
સારી ઉંઘ શરીર માટે
જરૂરી છે.રાત્રે ઉંઘ પૂરી ન થાય તો દિવસે કોઈ પણ કામમાં મન લાગતુ નથી.પૂરતી ઉંઘ
તમારા હૃદય અને મગજને પણ સ્વસ્થ રાખે છે.પૂરતી ઉંઘને કારણે શરીર તરોતાજા રહે
છે.ગ્રોથ હોર્મેન કે એંટી એંજીગ હાર્મોન પણ ઉંઘ દરમ્યાન કામ કરે છે.ઉંઘ પુરી થવાથી
આંખો નીચેના કુંડાળા દુર થાય છે.વાળ ઉતરવાની સમસ્યા દુર થાય છે.જો અડધી રાતે તમે
ઉઠી જાઓ અને ઉંઘ ન આવે તો તે સમસ્યાનુ કારણ બની શકે છે.આ...
આયુર્વેદ કહે છે કે
છાસ શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર નીકાળી દે છે. એ શરીરની રોગપ્રતિકારક શક્તિને
વધારી દે છે. કોઈ પણ ઋતુમાં છાસ ઉપયોગી સાબીત થાય છે જેમ કે ઉનાળામાં તો તે અમૃત
છે અને શિયાળામાં કફને તોડવામાં મદદ કરે છે તથા ચોમાસામાં વાયુ પ્રકોપ વધારે થતો
હોય છે, ત્યારે તે વાયુને દૂર કરવામાં મદદ રૂપ થાય છે. ત્યારે જાણીએ શું છે
તેના ફાયદા અને કઈ રીતે પીવાથી થાય છે લાભ....
દૂધને આરોગ્ય માટે
સંપૂર્ણ આહાર માનવામાં આવ છે. દૂધથી આપણે માત્ર કેલ્શિયમ જ નહીં પણ પ્રોટીન, વિટામિન એ, ડી, બી-12 અને મેગ્નીશિયમ જેવા તત્વો પણ મળે છે, આ માટે આ એક કંપ્લીટ
ફૂડ છે, દૂધના સંવનને લઈ કોઈ ભ્રમમાં ન પડો અને દૂધને પોતાના ડાએટમાં જરૂર
સામેલ કરો. સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે કે નિયમિત રીતે દૂધનું સેવન કરવામાં આવે
છે. જે લોકો દરરોજ દૂધ પી છે, તેને ઘણાં પ્રકારના રોગોથી મુક્તિ
મળે...
ઉમર ભલે ગમે તે હોય
પણ ડાયાબિટીસ આજકાલ એવો રોગ થઈ ગયો છે, જેના રોગીઓની સંખ્યા
ભારતમાં વધી રહી છે. આજે ભારતમાં 4.5 કરોડ વ્યક્તિ
ડાયાબિટીસના શિકાર છે. તેનું મુખ્યકારણ છે. અનિયમિત અને અસંયમિત ખાનપાન, માનસિક તણાવ, મેદસ્વીતા, વ્યાયામ ન કરવો. આ રોગ વ્યક્તિને એક વાર થઈ જાય તો જીવનભર દવાઓ ખાવી
પડે છે. ડાયાબિટીસ જેવી બીમારીઓમાં દવાઓ ઉપરાંત, ખાવા-પીવા પર તથા
એક્સરસાઈઝ પર વિશેષ ધ્યાન આપવું પડશે....
વનસ્પતિ અને મનુષ્ય
જીવનનો અતુટ સંબંધો આદિકાળથી લઈને આધુનિક વિજ્ઞાનના સમયમાં કોઈને કોઈ રીતે
સંકળાયેલો છે.છોડના ઔષધિય ગુણોને પ્રાચિન ગ્રંથોથી લઈને આયુર્વેદ અને આધુનિક
વિજ્ઞાનમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.એ વાત અલગ છે જે છોડના ઔષધીય ગુણો અંગે
આપણે જાણતા નથી,તેને નકારવા ન જોઈએ.કોથમી પણ આવા જ ઔષધીય ગુણો ધરાવે છે.જે
શાકભાજીમાં સ્વાદ વધારવા માટે ઉમેરવામાં આવે છે.જો એના ઔષધીય ગુણો...
આપણો આહાર અને
જીવનશૈલી આપણા સ્વાસ્થ્ય પર વધારે અસર કરે છે. માણસના ખાવા-પીવાની દિનચર્યા નિયમિત
થાય અને યોગ્ય આહાર મળી રહે તો તેને સ્વાસ્થ્યની સમસ્યાઓ ઓછી રહે છે. અડધો ઈલાજ તો
એ રીતે જ થઈ જતો હોય છે. આ માટે આયુર્વેદ પણ કહે છે કે અન્ન ઓછું ખાવો, શાકભાજીનો ઉપયોગ વધારે કરો. તેનાથી શરીર સ્વસ્થ અને સુંદર રહે છે.
લીલી શાકભાજીથી શરીરના વિટામિન્સ, ફોલેટ, આયરન અને કેલ્શિયમની
ઊણપ પૂરી થાય છે....
તાજા ફળો અને
શાકભાજીનુ સેવન શરીર માટે ફાયદાકારક છે.શું તમે એ જાણો છો કે આનુ સેવન તમારા હૃદય
સંબંધીત બીમારીઓથી બચાવી શકે છે.શાકાહારી લોકો ફળ અને શાકભાજીનુ સારા પ્રમાણમાં
સેવન કરે છે,જેથી હૃદયની બીમારીઓથી દુર રહી શકે છે.આવુ તમાં સમાયેલ પ્રાકૃતિક એંટી
ઓકસીડેંટ તત્વોને કારણે થાય છે.તમે એ પણ વિચારતા હશો કે જો વિટામિન્સ કે એંટી
ઓકસીડેન્ટ જ હૃદયઘાતથી બચાવી સકતા હો. તો ગોળીઓ જ કેમ ન...
હળદર મસાલા સાથે એક
આયુર્વેદિક ઔષધી પણ છે.તેની અંદર અનેર અનમોલ ઔષધીય ગુણ છુપાયેલા છે.હળદરના આ
ગુણોને કારણે તેનો પ્રયોગ અનેક બીમારીઓનો ઈલાજ પણ કરે છે.ભારતમાં સદીઓથી હળદરનો
પ્રયોગ ઔષધીના અને મસાલાના રૂપમાં કરવામાં આવે છે.વર હોય કે વધુ બંને માટે રંગ
નિખારવા માટે હળદરનુ મિશ્રણ લગાવવાની પરંપરા છે.માનવામાં આવે છે કે હળદરનુ ઉબટન
લગાવવાથી ન માત્ર રંગ નિખારે છે પણ ત્વચાને નિરોગી બનાવે...
તમારા બાગ બગીચા,આંગણ કે રમતગમતના મેદાન અને સામાન્ય રીતે દરેક જગ્યાએ જોવા મળતી
વનસ્પતિ છે લડજીરા.તેનુ વાનસ્પતિક નામ એકાઈરેન્થસ એસ્પેરા છે.એકથી ત્રણ ફુટની
ઉંચાઈ ધરાવતો આ છોડ પર એક લટ જેવી લહેર જોવા મળે જેમાં બીજ હોય છે.આદિવાસીઓ માટે આ
વનસ્પતિ ઔષધીય માનવામા આવે છે. આગળ જાણો લટજીરા નામની વનસ્પતિના ઉપયોગો વિશે
No comments:
Post a Comment